PANCHMAHAL
-
કાલોલ તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૮ મી મેં ના રોજ યોજાશે.
તારીખ ૨૪/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યકમ આગામી તારીખ…
-
હાલોલ-રાજ્યસેવકની ખોટી ઓળખ આપી અને ગાડી પર લાઈટ લગાવીને ફરવુ ભારે પડ્યુ,ધ્રુવકુમાર વાળંદ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૩.૪.૨૦૨૫ સરકારી હોદ્દા પર રાજ્યસેવક ન હોવા છતાં પોતાની ગાડી પર લાલભૂરી લાઈટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા…
-
ગુજરાત પાઠ્ય પુસ્તકાલય વડોદરા દ્વારા ખાડિયા પ્રાથમિક શાળામાં નિશુલ્ક પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ગુજરાત પાઠ્ય પુસ્તકાલય વડોદરા ના કારોબારી સભ્ય શ્રીમતી સ્મિતાબેન વિનાયક…
-
પંચમહાલ જિલ્લામાં પોષણ પખવાડીયાની ઉજવણી કરાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા સમગ્ર ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત એપ્રિલની પોષણ પખવાડિયા – 2025 ની ઉજવણી…
-
અશક્ત મહિલાને 108 દ્વારા સારવાર અપાવતા અભયમ પાદરા.
તારીખ ૨૩/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ વડોદરા ભાયલી વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી…
-
હાલોલ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે મહાન સંત પ. પૂ.દાદા ગુરૂની પધરામણી, નારાયણ ભક્તજનોએ દર્શન સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૨.૪.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના પાવાગઢની તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ નારાયણ ધામ શ્રી નારાયણધામ આઈ હોસ્પિટલ હોલ તાજપુરા ખાતે આજે…
-
સગાઈ કરેલી છોકરીને ભગાડી જવા બાબત ગેર કાયદેસર મંડળી રચી એક સંપ કરી લાકડીઓ વડે 10 થી 12 ઈસમોએ લાકડીઓ વડે હુમલો કરતા ફરીયાદ
તારીખ ૨૨/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે રીંછિયા આંટા ગામે રહેતા ભારુભાઈ હિંમતભાઈ ઠંડીયાભાઈ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો…
-
SOG પોલીસે કાલોલ જીઆઈડીસી માથી ગેરકાયદેસર રીતે સિકયુરિટી એજન્સી ચલાવનાર સામે કાર્યવાહી કરી
તારીખ ૨૨/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઇડીસીમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે જીઆઇડીસી માં એવરી…
-
વેજલપુર સુરેલી રોડ ઉપર વાનચાલકે રિક્ષાને ટક્કર મારતા દંપતી અને પુત્રી ઈજાગ્રસ્ત થયા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ
તારીખ ૨૨/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ મથકે મુળ રે. જૈતવારા મધ્ય પ્રદેશ હાલ રે વેજલપુર સુરેલી પર ઇશાક મદારી…
-
કાલોલ તાલુકાના રેશનકાર્ડ ધારકો માટે E-KYC કરાવી લેવા સુચના
તારીખ ૨૧/૦૪/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇ-કેવાસી વગર રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ નહિ મળે. સેવા સદન કાલોલ દ્વારા અખબારી યાદીમાં…







