RAJKOT
Rajkot: રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ની ઉજવણી કરાઈ
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે તા. ૦૩ જૂનના રોજ ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ ઉજવાય છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં આવેલી…
Rajkot: “ગુજરાત સરકારની નવી પહેલ” હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેનની મદદથી ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ “ટપાલ વિભાગ રેશનકાર્ડ…
Rajkot: ખરીફ મકાઇમાં જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા તેમજ ખરીફ ઋતુપૂર્વ તાલીમ મેન્યુઅલ,…
Rajkot: મગફળીમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે લેવામાં આવતા પગલાંઓ અંગે સૂચના
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતોએ મગફળીના પાકમાં વાવણી પહેલા અને વાવણી સમયે જરૂરી પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં…
Rajkot: મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૯૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત ૪ જૂથ યોજનાના કરાશે લોકાર્પણ
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના ૧૫૩ ગામના ૪.૪૦ લાખથી વધુ લોકોને મળશે નિયમિત ૧૦૦ લીટર પાણી Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ…
Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જાગરણ પત્રિકા ‘વિચારભારતી’ના વાર્ષિક વિશેષાંકનું વિમોચન થયું
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હિન્દુ દર્શનના વિચારપ્રવાહને જન જન સુધી લઈ જવામાં ‘વિચાર ભારતી’ની ભૂમિકા મહત્વની: શ્રી કાના બાંટવા સમાજમાં અનેક…
Rajkot: પર્યાવરણ અને તંદુરસ્તીની જાળવણીને બેલેન્સ કરતું સાયકલિંગ ‘સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર’ ની થીમ સાથે આજરોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાજકુમાર સમયનું ચક્ર બદલાયું : સાયકલથી વિમુક્ત વિશ્વ હવે પુનઃ સાયકલિંગ તરફ વળ્યું નિયમિત સાયકલિંગ…
Rajkot: રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કરાશે વિવિધ પ્રવૃતિઓ
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચિત્રકામ, ક્વિઝ સ્પર્ધા, શેરી નાટક, સ્વચ્છતા અભિયાન, કચરો વ્યવસ્થાપન સહિતની ઝુંબેશ હાથ ધરાશે Rajkot: તા.૦૫ જૂનના રોજ…
Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી: પ્લાસ્ટિક પ્રદુષણ મૂક્ત રેલવે સ્ટેશનો બનાવવા મુસાફરોનો સહયોગ જરૂરી: રાજકોટ રેલવે બોર્ડ દ્વારા ઓવેરનેસ કાર્યક્રમો યોજાયા
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રેલવે બોર્ડ દ્વારા ૨૨ મે થી પર્યાવરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત પ્લાસ્ટિકનું પ્રદૂષણ…
Rajkot: રાજકોટ ફિલાટેલિક બ્યુરો દ્વારા ખાસ રદ્દીકરણ થકી પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસ ૦પ જૂન નિમિત્તે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના ફિલાટેલિક બ્યુરો દ્વારા એક દિવસ માટે…








