RAJKOT
Rajkot: સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત જસદણની જુદી-જુદી શાળાઓમાં પપેટ શો યોજાયા
તા.૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે સ્વચ્છતાનો સંદેશ મેળવ્યો Rajkot: રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ફક્ત એક…
Rajkot: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૯મો પદવીદાન સમારોહ યોજાયો
તા.૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર -: શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા :- – જ્ઞાન મેળવવા માટે સતત વિકાસ કરતા રહેજો, વિદ્યાર્થીભાવ જાગૃત…
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સુવર્ણચંદ્રક મેળવનારા વિદ્યાર્થીઓના પ્રતિભાવો
તા.૬/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : માર્ગી મહેતા એમ.બી.બી.એસ.ના સર્જરી વિષયમાં એકસાથે ચાર ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ ખુશ છું : શ્રી…
Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે “દિવ્યાંગ સાધન સહાય કેમ્પ” યોજાયો
તા.૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૧૦૯૧ લાભાર્થીઓને રૂ.૧.૪૪ કરોડથી વધુ રકમના ૧૭૨૦ દિવ્યાંગ સહાયક ઉપકરણનું વિતરણ કરાયું જિલ્લામાં ૨૭ કેમ્પો દ્વારા ૨૬૧૩…
Rajkot: રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સી.આઈ.એસ.એફ. દ્વારા યોજાયો મિલેટ્સ મેળો
તા.૪/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સી.આઈ.એસ.એફ.ની રજત જયંતીની ઉજવણીનો આન, બાન, શાનથી થયેલો પ્રારંભ Rajkot: રાજકોટની એરપોર્ટ કોલોની ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી…
જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો, વીરપુરમાં બે દિવસ સજ્જડ બંધનું એલાન
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક…
Rajkot: સૌરાષ્ટ્ર ઝોન કક્ષા -1 એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં શ્રી રાતૈયા ગામની શાળાનું ઞૌરવ વધારતા શિક્ષિકાબેન શ્રી કવિતાબેન ભટાસણા
તા.૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-ભાવનગર દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન-1 કક્ષાનો એજ્યુકેશન ફેસ્ટિવલ 2024-25…
Rajkot: ધોરાજી ખાતે મહિલા સ્વાવલંબન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું ૨૨૦ થી વધુ મહિલાઓની ઉપસ્થિતિ
તા.૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ…
Rajkot: દિવેલાના ઊભા પાકમાં પાન ખાનાર ઈયળ/ કાતરા(હેરી કેટરપિલર)ના સંકલિત વ્યવસ્થાપન માટેના લેવાના પગલાં
તા.૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાકમાં વારંવાર રોગો અને જીવાતો જોવા મળતી હોય છે. જે પૈકી દિવેલાના…
Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાશે
તા.૩/૩/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે તા.૦૪ માર્ચે સવારે ૧૧.૧૫ વાગ્યે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાશે.…









