RAJKOT
Rajkot: રાજકોટ જીવનગર પ્રાચીન ગરબીમાં ૪૩ માં વર્ષે લ્હાણી વિતરણ સાથે સમાપન જીવનગર સમિતિ સંસ્કૃતિનું જતન કરે છે…. મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા
તા.૧૭/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સેવા-ધર્મનો સમન્વય જીવનનગરમાં જોવા મળે છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ. મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું. ગરબીને…
Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા એનિમિયા ચેકઅપ કેમ્પ યોજાયો
તા.૧૬/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા એનિમિયા ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સમગ્ર…
Rajkot: શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં બાળકોમાં નૈતિક મૂલ્યો વિકસાવવા માટેના “પ્રોજેક્ટ રામહાટ”નો શુભારંભ
તા.૧૬/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકો અને બહેનો માટે કામ…
(no title)
ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પોતાના વોર્ડ વિસ્તારમાં પ્રાચીન ગરબી મંડળની બાળાઓને લ્હાણી વિતરણ કરવામા આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાનાં…
સેવા સેતુ”નો દસમો તબક્કો યોજાઈ રહ્યો છે જે “સેવા સેતુ” કાર્યક્રમની સફળતા દર્શાવે છે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા
આભાર વિધિ વોર્ડ નં.૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાના લાભાર્થીઓને…
Rajkot: રાજકોટ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી માટે કલેક્ટર કચેરીમાં યોજાઈ બેઠક
તા.૭/૧૦/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગ્રામથી લઈને મહાનગર સ્તરે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવાશે રાજકોટ મહાનગર-જિલ્લામાં ૨૦૦થી વધુ વિકાસકાર્યોના…
રાજ્યપાલે સંતોની પધરામણી કરાવી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની સુરત, નવસારી, તરવડા, જસદણ, મોરબી, હૈદરાબાદ વગેરે શાખાઓના 50 સંતો હિમાલયના ચારધામની યાત્રાએ પધાર્યા છે. ગુરુવર્ય…
SOGએ ઝડપી પાડેલ આરોપી અઠવાડિયા પહેલાં અમદાવાદથી ગાંજો લાવી 10 ગ્રામની પડીકી વાળી નસેડીઓને વેચતો હતો
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાઠક સ્કૂલ પાછળ આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટર અર્જુન પાર્ક બ્લોક નં. 10 ક્વાર્ટર નં.…
નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી
આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી…
રાજકોટ અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે પાસ કરાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
રાજકોટ અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે પાસ કરાવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વોર્ડ નં.૧૧માં ‘અમૃત-ર.૦’ યોજના અંતર્ગત કુલ રૂ.૨૯.૦૫ કરોડના ખર્ચે…









