MANDAVI
-
કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા૦૪ ઓક્ટોબર : કચ્છવાસીઓને રૂ.૧૨૩ કરોડથી વધુના વિવિધ ૧૬ વિકાસકાર્યોની ભેટ…
-
શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ ટુર્નામેન્ટ સાથે જરૂરીયાતમંદ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૧ ઓક્ટોબર : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર દ્વારા…
-
પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ત્રણ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે SPC ની ત્રિ-દિવસીય બિન નિવાસી શિબિરનો શુભારંભ કરાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૦૨ ઓક્ટોબર : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કૂલ, નિરોણા મધ્યે પ્રાથમિક…
-
મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી ભાવાંજલી આપી ને ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન અંતર્ગત ABRSM-કચ્છ દ્વારા ખાદીની ખરીદી કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ ,તા-૦૨ ઓક્ટોબર : ખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના…
-
જિલ્લામાં તાલુકા અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળો, જાહેર સ્થળો, આંગણવાડીની સાફ-સફાઈ હાથ ધરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૧ ઓક્ટોબર : “ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ” અંતર્ગત કચ્છ જિલ્લામાં…
-
જિલ્લાની તાલુકા પંચાયત કચેરીઓ ખાતે સ્વચ્છતા સંવાદનું આયોજન કરાયું.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા -૦૧ ઓક્ટોબર : “ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪…
-
કચ્છ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વ:સહાય જૂથની બહેનો સાથે “સખી ટાૅક – શો” યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ. ભુજ, તા -૦૧ ઓક્ટોબર : કચ્છ જિલ્લામાં સ્વચ્છતા હી…
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીધામ ખાતે વિશ્વ હાર્ટ ડેની ઉજવણી કરાઈ.
વાત્સલ્યણ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૧ ઓક્ટોબર : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કચ્છ જિલ્લા દ્વારા તા.…
-
શ્રી સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ,નિરોણા મધ્યે દેશી રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.
વાત્સલ્મ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા ,તા-૩૦ સપ્ટેમ્બર : શ્રી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઇસ્કુલ, નિરોણા…
-
માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ.
વાત્સલ્યણ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-૨૭ સપ્ટેમ્બર : આસો નવરાત્રિ પર્વ આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા…