SURENDRANAGAR
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે તમામ વોર્ડના કુલ ૧૮૦ જેટલા સફાઈ કર્મચારીઓને યુનિફોર્મ વિતરણ કરાયું.
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુરુષ સફાઈ કર્મચારીને ટીશર્ટ અને મહિલા કર્મીઓને સાડીનું વિતરણ કરાયું. સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીનું…
મુળી તાલુકાના વડધ્રા ગામે 2જી ઓક્ટોબરની ગ્રામ સભામાં સરપંચના પતિ થયા બેફામ
તા.03/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 2જી ઓક્ટોબરના રોજ મુળી તાલુકાના વડધ્રા ગામે પંચાયત ઓફિસમાં 5 વ્યક્તિને સાથે રાખી સરપંચના પતિ દ્વારા…
સુરેન્દ્રનગર નગરપાલિકા સામે આપના પ્રદેશ સંગઠન મંત્રી ઉપવાસ પર ઉતર્યા.
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં અનેક રજૂઆત કર્યા છતાં પાણીની સમસ્યાનો અંત આવતો નથી: અમૃત મકવાણા ‘આપ’ અનુસૂચિત જાતિ વિસ્તાર અને…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છતા દિવસ અન્વયે રૂ.૫૮ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન મોદી
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નવા વિકસતા વિસ્તારો કે જ્યાં ભૂગર્ભ ગટરની કોઈ વ્યવસ્થા હાલ નથી, ત્યાં ભૂગર્ભ ગટર સત્વરે બનાવવામાં આવશે…
સુરેન્દ્રનગર જીલ્લામાં સીલીકોસીસ રોગથી પીડાતા કામદારોએ જીલ્લા કલેકટર સમક્ષ વ્યથા રજૂ કરી
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં સીલીકોસીસ રોગથી પીડાતા કામદારોએ વીવીધ સમસ્યાનો સામનો કરવો પડે છે આથી સીલીકોસીસ પીડીત સંઘ, થાન…
સુરેન્દ્રનગર ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરાઈ
તા.02/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સી. યુ. શાહ કોલેજમાં અભ્યાસ કરતા એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન…
હ્યુસ્ટન અમેરીકાનાં મહાત્માગાંધી મ્યુઝીયમ માટે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જગદીશ ત્રિવેદીએ પોતાના તરફથી 4,25,000 રુપિયાનું દાન આપી અપીલ કરતાં આશરે 25,000 અમેરીકન ડોલરથી વધું દાન…
સુરેન્દ્રનગર ના સરલાથી ખેડૂતોની વેદના!! હવે તો સર્વે કરીને સહાય ચુકવો!
તા.29/09/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગત ઓગસ્ટ ૨૪-૨૫-૨૬ ના વરસાદથી મોટું નુકસાન ઉભા પાકમાં થયેલું ત્યારે સુરેન્દ્રનગર પધારેલા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ…
મુળી તાલુકામાં વીજળી પડવાથી ૩૧ બકરાં અને ૦૧ ભેંસનાં પશુ મૃત્યુ અન્વયે પશુપાલકોને ત્વરિત સહાય ચુકવાઈ
તા.27/09/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં મૂળી તાલુકાના ભેટ અને સરા…
ધાંગધ્રા નર્મદા કેનાલમાં મોટી માલવણ ગામના યુવાનની લાશ મળતાં ચકચાર મચી
તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજનપુર ગામ પાસે પસાર થતી માલવણ માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી…










