KALOL(Panchamahal)
“માસિકચક્ર અને તેની અંધશ્રદ્ધા” વિષયમાં ઝોન કક્ષાએ MGS હાઈસ્કૂલની બાળ વિજ્ઞાનીઓ પ્રથમ સ્થાન મેળવી વિજેતા બની.
તારીખ ૨૦/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ તારીખ૧૬/૦૧/૨૦૨૫ થી ૧૮/૦૧/૨૦૨૫ ના યોજાયેલ ઝોન કક્ષા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન દેવગઢ બારિયા…
કાલોલ પોલીસે મોબાઈલ ચોર ને મોબાઈલ સાથે ઝડપી પાડયો
તારીખ ૧૯/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તરફથી મિલ્કત સબંધી ગુન્હાઓ બનતાં અટકાવવા અને બનેલા વણશોધાયેલ મિલ્કત સબંધી…
કાલોલ ના અડાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૧૯/૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અડાદરા ગામે આવેલ જે બી કુમાર છાત્રાલય ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું…
કાલોલ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
તારીખ ૧૯/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા પંચાયતની કચેરી ખાતેના સભાખંડમાં ગતરોજ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં…
કાલોલ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવની ઉજવણી અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું
તારીખ ૧૮/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા પંચાયતની કચેરી ખાતેના સભાખંડમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ…
મીરાપુરી ગામે બાઇક ચાલકને આઇસર ચાલકે ટક્કર મારી ઈજાઓ પહોંચાડી વાહન મૂકીને નાસી જતા નોંધાઈ પોલીસ ફરિયાદ
તારીખ ૧૮/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મીરાપુરી ગામે રહેતા સુરેશભાઈ તખતસિંહ પટેલિયા દ્વારા નોંધાવેલી ફરિયાદને વિગતો જોતા તેઓનો ભત્રીજો દિલીપભાઈ મનુભાઈ…
કાલોલમાં ત્રણ પરીક્ષા કેન્દ્ર ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં સંપન્ન
તારીખ ૧૮/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી કેન્દ્રીયકૃત જવાહર નવોદય વિદ્યાલય ની ધોરણ છ માં પ્રવેશ મેળવવા…
કાલોલ જુના સરકારી દવાખાના સામેના ઝાડીઓની લપેટમાં વાયર હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન.
તારીખ ૧૮/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પી મોન્સૂન કામગીરી બાદ અવારનવાર મેન્ટેનન્સના નામે વિજ પુરવઠો…
વેજલપુર ગામે નદીમાંથી આવતી પીવાની પાઇપમાં નદીનું ગંદુ પાણી મિક્સ થતા ગામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ.
તારીખ ૧૭/૦૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર ખાતે આવેલ મોટા મોહલ્લાની પીવાના પાણી લાઈનમાં ભંગાણ થતા નદીમાંથી પ્રસાર થતી પીવાની પાણીની…
વેજલપુર ખાતે ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલયની ૧૮ જાન્યુઆરી ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે
તારીખ ૧૬/૦૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા તારીખ ૧૮ જાન્યુઆરી ના રોજ પ્રવેશ પરીક્ષા…










