GUJARAT
-
વિજાપુરના ખત્રીકુવા ચોકમાં 60 વર્ષ જૂનું નગરપાલિકાનું સુપર માર્કેટ જોખમી
વિજાપુરના ખત્રીકુવા ચોકમાં 60 વર્ષ જૂનું નગરપાલિકાનું સુપર માર્કેટ જોખમી અગાઉ અનેક વખત ખાલી કરવાની નોટિસ છતાં મુદ્દત લંબાતી રહી;…
-
નારી-સંરક્ષણ કેન્દ્રમાં સેવા અને સન્માન જીવદયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સહાય
19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા નારી-સંરક્ષણ કેન્દ્રમાં સેવા અને સન્માન જીવદયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સહાય પાલનપુરમાં આવેલ નારી-સંરક્ષણ…
-
શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટામાં અષાઢી બીજ ની અનોખી ઉજવણી કરવામાં આવી
19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી એલ.વી.નગરશેઠ હાઇસ્કૂલ સમૌ મોટામાં અષાઢી બીજ ની અનોખી ઉજવણી કરવામાં આવી છોડમાં રણછોડ…
-
લાડ જ્ઞાતિ સમસ્ત અને એનએમજી હોસ્પિટલ દ્વારા ભવ્ય આરોગ્ય કેમ્પ:નિષ્ણાત ડોક્ટરોની સેવા સાથે 185 દર્દીઓના મફત ચેકઅપ અને ટેસ્ટ.
તારીખ ૧૯/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ “જન સેવા એજ પ્રભુ સેવા” ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે કાલોલ ખાતે એક ભવ્ય અને…
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.18/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા, દવા છંટકાવ કરવા કલેક્ટરની સૂચના, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ગત માસમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો અને પેટ્રોલ પંપ સહિત ૬૨૬ સ્થળોએ…
-
ચાંદીપુરા વાયરસના અગમચેતી નિવારણ માટે સુરેન્દ્રનગર મનપા દ્વારા વ્યાપક કામગીરી
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ચોટીલા જસદણ હાઇવે પર સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું.
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની સરકારી ફોર્ટિફાઇડ ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000…
-
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે લઘુમતી મોરચાના હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ
તા.19/07/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા કમલમ ખાતે જિલ્લા તેમજ શહેર સંગઠન મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું…
-
કાલોલમાં ટ્રાફિકને અવરોધતી લારીઓ પર પોલીસનો સપાટો, 7 લારી ધારકો સામે કાયદેસરની કાર્યવાહી.
તારીખ ૧૯/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના ભાથીજી મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી આડેધડ ઊભી રહેતી હાથલારીઓના દબાણોને કારણે સ્થાનિક…









